આઠ ટકા વસ્તી ઘટી; જ્યારે લઘુમતીઓની સંખ્યા વધી : વડા પ્રધાન પૅનલનો ખુલાસો
નવી દિલ્હી, તા. 8 : વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (ઈએસી-પીએમ) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં એવું સામે આવ્યું હતું કે ભારતમાં વસ્તીના હિસ્સામાં બહુમતી ધર્મ (હિન્દુઓ)ના હિસ્સામાં 1950 અને 2015ની વચ્ચે 7.8 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો, જ્યારે સંખ્યાબંધ પડોશી દેશોમાં તેમના બહુમતી સમુદાયની....