• સોમવાર, 20 મે, 2024

રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીયોને મોકલનારા ચારની ધરપકડ  

નવી દિલ્હી, તા. 8 : રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીયોને છેતરાપિંડીથી મોકલવાના કેસમાં સીબીઆઈએ ચાર લોકોની ધરપકડ કરી છે. આમાંથી ત્રણ લોકો ભારતના છે, જ્યારે એક રશિયાના સંરક્ષણ મંત્રાલયમાં કામ કરતો અનુવાદક છે. 24 એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, હવે આ માહિતી સામે આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં....