• શનિવાર, 27 જુલાઈ, 2024

ચોમાસું પહોંચ્યું અંદામાન-નિકોબાર : કેરળ તરફ કૂચ  

31મીએ કેરળમાં, જૂનની શરૂઆતમાં મહારાષ્ટ્રમાં એન્ટ્રી સંભવ

મુંબઈ, તા. 26 : ભીષણ ગરમીથી ત્રાહિમામ સ્થિતિ વચ્ચે ગૂડ ન્યૂઝ આવ્યા છે. નૈઋઍત્ય ચોમાસું અંદામાન-નિકોબાર દ્વીપ સમૂહ સુધી પહોંચી ગયું છે. 31 મેના રોજ તે કેરળમાં ટકોરા મારે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ ચોમાસું સમયસર અંદામાન-નિકોબાર પહોંચ્યું છે. જૂનનાં પહેલાં સપ્તાહમાં તે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે તેવી....

ઇ-પેપરના નવા શુલ્ક