ભુજ, તા. 16 : અપ્રતીમ શૌર્યનું પ્રકરણ આલેખીને પાકિસ્તાનને મોટો ફટકો લગાવનારા ભારતીય સુરક્ષા દળોનો જુસ્સો વધારવા માટે સરહદી કચ્છના ભુજ વાયુદળ મથકની મુલાકાતે આવેલા સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે આતંકપરસ્ત શત્રુ દેશને કડક અને સ્પષ્ટ સંદેશ આપતાં જણાવ્યું હતું કે, ઓપરેશન.....