રાજેશ
ભાયાણી તરફથી
મુંબઈ, તા.
23 : જ્વેલરી અને હીરા ઉદ્યોગ છેલ્લા એક દાયકાથી આંખે ચડેલો પણ હવે આ બજેટની જાહેરાતોથી આ ક્ષેત્રો ફરી ધમધમતા થશે. સોના-ચાંદીની ઇમ્પોર્ટ ડયૂટી 15
ટકાથી ઘટાડીને 6 ટકા કરી છે. જેનાથી દાણચોરી લગભગ અટકી જશે. અલબત્ત, ડયૂટી ઘટવાથી આજે મુંબઈમાં ઝવેરી બજારમાં 22
કેરેટ....