• શુક્રવાર, 03 મે, 2024

આપણી આસ્થાનું અપમાન થઈ રહ્યું છે : મોદી  

એમપીના દમોહ અને યુપીના ગજરૌલામાં જનસભા

કૉંગ્રેસ અને સહયોગીઓએ શ્રીરામ અને કૃષ્ણની પૂજાને પાખંડ ગણાવી

દમોહ, તા. 19 : વડા પ્રધાન મોદી ચૂંટણી પ્રચારમાં મધ્યપ્રદેશના દમોહમાં પહોંચ્યા હતા. જેમાં જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વર્તમાન સમયે મધ્યપ્રદેશ સહિત દેશભરમાં ઘણી બેઠક ઉપર પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. મોદીએ આગ્રહ કર્યો હતો કે જે લોકોએ અત્યાર સુધી મતદાન નથી કર્યું તેઓ પોતાના કર્તવ્યનું પાલન....