• શુક્રવાર, 03 મે, 2024

ઇરાન-ઇઝરાયલ યુદ્ધથી ચોખા અને ચાની નિકાસમાં અવરોધ

મુંબઈ, તા. 22 : બાસમતી ચોખા અને ચાના ભારતીય નિકાસકારો ઈરાનના ઈઝરાયેલ પરના હુમલાને પગલે ચિંતિત છે. તેમને  ડર છે કે સંઘર્ષ ઘેરો બનતાં બંને કોમોડિટીની નિકાસો અવરોધાશે. ઉપરાંત, ખાદ્ય તેલના આયાતકારોએ જણાવ્યું હતું કે સંઘર્ષને કારણે સૂર્યમુખી તેલના ભાવમાં વધારો....