મુંબઈ, તા. 22 : બાસમતી ચોખા અને ચાના ભારતીય નિકાસકારો ઈરાનના ઈઝરાયેલ પરના હુમલાને પગલે ચિંતિત છે. તેમને ડર છે કે આ સંઘર્ષ ઘેરો બનતાં આ બંને કોમોડિટીની નિકાસો અવરોધાશે. ઉપરાંત, ખાદ્ય તેલના આયાતકારોએ જણાવ્યું હતું કે આ સંઘર્ષને કારણે સૂર્યમુખી તેલના ભાવમાં વધારો....