અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 22 : સંકર રૂના ભાવ તૂટવાને લીધે યાર્ન ઉદ્યોગને નિકાસ બજારમાં ફાયદો મળવાનું શરૂ થાય એ પૂર્વે કન્ટેઇનરના ભાડાંમાં મોટો વધારો થઇ ચૂક્યો છે. પરિણામે યાર્નની નિકાસમાં વધારો થવાનું મુશ્કેલ બનશે. યાર્ન ઉત્પાદકો કહે છે, રૂમાં ભાવઘટાડાનો લાભ કન્ટેઇનર ભાડાં વધી જતા ખાસ્સો....