નીતા ડી. દેસાઈ તરફથી
મુંબઈ, તા. 7 : શુક્રવારે આવતી અક્ષય તૃતીયાએ સોનાની ખરીદીનું મુહૂર્ત વણજોયે શુભ માનવામાં આવે છે, પણ અત્યારના સોનાના ભાવ સરેરાશ ગ્રાહકોની પહોંચની બહાર હોવાથી તેમની માગ કેવી રહેશે તેની અવઢવ જ્વેલર્સને છે. આટલા ભાવે સોનાની ખરીદીમાં 50 ટકા જેટલું ગાબડું પડવાની આશંકા તેમને છે. સોનાના ભાવ હાલ પ્રતિ....