મુંબઈ, તા. 18 : ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં તુર્કી અને અઝરબૈજાને પાકિસ્તાનને મદદ કરતાં ભારતની જનતામાં તેમની વિરુદ્ધ પ્રચંડ આક્રોશ જાગ્યો છે. જેને લઈને તુર્કી તથા અઝરબૈજાનની મુસાફરી ધડાધડ રદ થવા લાગી છે. અૉનલાઇન યાત્રા પ્રવાસનું આયોજન કરતાં અગ્રણી એજન્ટોએ......