• રવિવાર, 01 જૂન, 2025

નિયામકી મંજૂરીમાં વિલંબથી ભારતની એફટીએ મંત્રણાઓ ઉપર વિપરીત અસર પડે છે : નાણાપ્રધાન

નવી દિલ્હી, તા. 20 (એજન્સીસ) : સંખ્યાબંધ દેશો જોડે ભારતની મુક્ત વેપાર કરાર (એફટીએ)ની વાટાઘાટો જે ચાલી રહી છે તે નિયામકી મંજૂરી મળવામાં થતા વિલંબથી વેપાર અને રોકાણના નિર્ણયો અસર પામે છે અને આવી ઘટનાઓ ઉપર રોકાણકારોની.....