મુંબઈ, તા. 18 : લોકલ ટ્રેનો કલાકે 110થી 130 કિ.મી.ની ઝડપે દોડી શકે અને પાટા ઓળંગતી વખતે થતા અકસ્માત ટાળી શકાય એ માટે મુંબઈ ઉપનગરીય રેલવે રૂટ પર 404 કિ.મી.ની સંરક્ષક વાડ ઊભી કરવામાં આવશે. મધ્ય રેલવેમાં સૌથી વધુ અકસ્માત પાટા ઓળંગવાને કારણે થાય છે. એને લીધે ટ્રેનનું ટાઈમટેબલ પણ....