• ગુરુવાર, 02 મે, 2024

મધ્ય રેલવેને સંરક્ષક દીવાલનું કવચ  

મુંબઈ, તા. 18 : લોકલ ટ્રેનો કલાકે 110થી 130 કિ.મી.ની ઝડપે દોડી શકે અને પાટા ઓળંગતી વખતે થતા અકસ્માત ટાળી શકાય માટે મુંબઈ ઉપનગરીય રેલવે રૂટ પર 404 કિ.મી.ની સંરક્ષક વાડ ઊભી કરવામાં આવશે. મધ્ય રેલવેમાં સૌથી વધુ અકસ્માત પાટા ઓળંગવાને કારણે થાય છે. એને લીધે ટ્રેનનું ટાઈમટેબલ પણ....