મુંબઈ, તા. 18 : ચોમાસામાં પશ્ચિમ ઘાટમાં ટ્રેનની મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવા માટે મધ્ય રેલવે મુંબઈ-પુણે, નાસિક રેલ કોરિડોરમાં સ્પીડ-સેન્સિંગ ઉપકરણો લગાવવાની યોજના ધરાવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઉપકરણ ઘાટમાં ટ્રેન ચાલશે ત્યારે તેની ગતિ પર નજર રાખશે અને તેનું નિયંત્રણ કરશે. મધ્ય રેલવે ચોમાસા....