• ગુરુવાર, 02 મે, 2024

બધી જ બેઠકો પર વિજયી થવાનો એકનાથ શિંદેને વિશ્વાસ   

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રમાં પહેલા તબક્કાનું મતદાન આવી રહ્યું છે ત્યારે રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમ થઈ રહ્યું છે. બધાની વચ્ચે થોડા દિવસ પહેલાં જાહેર કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં રાજ્યમાં મહાયુતિને ફક્ત 30-32 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પૂછવામાં....