• ગુરુવાર, 02 મે, 2024

`પૈરેટ ફીવર' નામની બીમારી થઇ શકે  

પાલતુ જાનવરો ઘરમાં રાખતાં પહેલાં સાવધાન

વિરલ વ્યાસ તરફથી

મુંબઈ, તા.18 : જો તમારા ઘરમાં પાળતુ જાનવરો હોય તો સાવચેત રહેવાની જરૂર છે. ઘરમાં પક્ષીઓ પોપટ, ચકલી કે કોઇપણ અન્ય પક્ષીઓ પાળેલા હોય તો તબીબોએ સાચવવાની સલાહ આપી છે. પૈરેટ ફીવર નામની બીમારીની શકયતા વધી શકે છે. ભારતથી દૂર યુરોપમાં બીમારીથી અત્યાર સુધીમાં પાંચ જણનાં મૃત્યુ થયાં.....