• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

વાશી એપીએમસીમાં સ્વદેશી અપનાવો અભિયાન અંતર્ગત શુક્રવારે જનસભા

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઈ, તા. 29 : નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે ઉત્સાહિત કરવા અને દેશને આત્મનિર્ભર બનાવવા માટેના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનને વેપારીઓ સુધી પહોંચાડવા માટે નવી મુંબઇના દાણા બજારના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ