રામનવમીની હિંસા ભાજપે કરાવી : મમતા
કોલકાતા, તા. 18 : પશ્ચિમ બંગાળમાં રામનવમીના દિવસે હિંસા પર રાજકીય ઘમસાણ મચી ગયું છે. તૃણમૂલ સુપ્રીમો અને મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે, આ હિંસા ભાજપે કરાવી છે. દીદીએ દાવો કર્યો હતો કે, રામનવમીના તહેવારની ઉજવણી દરમ્યાન ભાજપના ઇશારે હિંસામાં પોલીસ જવાનો ઘાયલ થયા....