• ગુરુવાર, 02 મે, 2024

ભાજપે કરી એનઆઇએ તપાસની માગ  

રામનવમીની હિંસા ભાજપે કરાવી : મમતા

કોલકાતા, તા. 18 : પશ્ચિમ બંગાળમાં રામનવમીના દિવસે હિંસા પર રાજકીય ઘમસાણ મચી ગયું છે. તૃણમૂલ સુપ્રીમો અને મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે, હિંસા ભાજપે કરાવી છે. દીદીએ દાવો કર્યો હતો કે, રામનવમીના તહેવારની ઉજવણી દરમ્યાન ભાજપના ઇશારે હિંસામાં પોલીસ જવાનો ઘાયલ થયા....