• ગુરુવાર, 02 મે, 2024

સુગર લેવલ વધારી જામીન મેળવવાનો કારસો : ઈડી  

કેજરીવાલ જેલમાં હદ બહાર ગળ્યું ખાઈ રહ્યા છે

નવી દિલ્હી, તા. 18 :  તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની એક અરજીને લઈને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટમાં ઈડીએ પોતાની દલીલો કરતા કહ્યું હતું કે કેજરીવાલ સ્વાસ્થ્યના આધારે જામીન મેળવવાના પ્રયાસમાં છે. માટે કેજરીવાલ જેલમાં પુરી, બટેટા, કેરી....