• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

વડા પ્રધાન મોદી આજે લખનઊમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું લોકાર્પણ કરશે

અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતી

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 24 : દિવંગત પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતીના અવસરે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊની મુલાકાતે જશે અને અટલજીની યાદમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું લોકાર્પણ કરશે. મોદી આ અવસરે એક સભાને પણ સંબોધન કરશે. રાષ્ટ્ર પ્રેરણા સ્થળ સ્વ. અટલજીની સાલસ….

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ