ડી. કે. તરફથી
મુંબઈ, તા. 14 : નકલખોર પાકિસ્તાન ભારતની જગમશહુર પુસા બાસમતી-1121 વેરાયટી સહિતના લગભગ છ વેરાયટીના ચોખાના બિયારણની ચોરી કરી, તેનો પાકિસ્તાનમાં પાક લઇ, બાદમાં તેનાં નામ બદલીને વૈશ્વિક બજારમાં વેચતું હોવાથી ભારતે હવે પાકિસ્તાન સામે કાયદેસરનાં પગલાં...