મુંબઈ, તા. 23 : ડોંબિવલીમાં એમઆઇડીસી સ્થિત અતિજોખમી રસાયણ કંપનીનું કાયમસ્વરૂપી સ્થળાંતર કરવામાં આવશે એમ સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેએ જણાવ્યું છે. આ બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉદ્યોગપ્રધાન ઉદય સામંત સાથે ચર્ચા થઇ ગઇ છે અને આ મામલે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. બપોરે રસાયણ કંપનીમાં થયેલા.....