વિશાખાપટ્ટનમમાં ચોથી ટી-20 મૅચ : બન્ને ટીમમાં ફેરફારનો અવકાશ
વિશાખાપટ્ટનમ,
તા.27: ટીમ ઇન્ડિયા હાલના સમયમાં વિજય રથ પર સવાર છે અને તેના બેટધરો બેકાબૂ છે. જ્યારે
બોલરો હરીફ ટીમ પર ત્રાટકી રહ્યા છે. આ કહાની ન્યુઝીલેન્ડ સામેની પ મેચની ટી-20 શ્રેણીના
શરૂઆતના 3 મેચમાં જોવા મળી હતી. સૂર્યાબ્રિગેડે પહેલેથી જ પ મેચની ટી-20 શ્રેણી કબજે
કરી લીધી છે અને હવે બુધવારે પ્રવાસી….