ત્રણ વ્યક્તિઓનાં મોત માટે જવાબદારને અન્ય સ્થળે ખસેડાશે
મુંબઈ, તા. 4
: પુણે જિલ્લાના શિરૂર તાલુકમાં ત્રણ વ્યકિતઓનાં મૃત્યુ માટે જવાબદાર દિપડાને પકડવામાં
આવ્યો છે. મહારાષ્ટ્રના વન પ્રધાન ગણેશ નાઈકે કહ્યું હતું કે, તાજેતરમાં જ આ આદમખોર
દિપડાને ઠાર મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પકડવામાં આવેલા આ દિપડાને હવે અન્ય સ્થળે
છોડી મૂકવામાં…..