• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

શિવસેનાના સ્થાપના દિને આદિત્ય ઠાકરેને કાર્યવાહક અધ્યક્ષ બનાવવાની ચર્ચા

કેતન જાની  તરફથી

મુંબઈ, તા. 15 : એકનાથ શિંદેએ કરેલા બળવા પછી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના સંગઠનને લાગેલા મોટા આંચકા પછી પક્ષને પુન:ચેતનવંતો બનાવવા માટે આદિત્ય ઠાકરેને કાર્યવાહક અધ્યક્ષની જવાબદારી.....

ઇ-પેપરના નવા શુલ્ક