રાષ્ટ્રપતિએ નાગપુરમાં તબીબોને પદવી પ્રદાન કરી
નાગપુર, તા. 15 (પીટીઆઈ): તબીબી ક્ષેત્રમાં નૈતિક મૂલ્યો સહુથી મહત્ત્વના છે અને કરુણાનું સ્થાન ટેક્નૉલૉજી લઈ શકે નહીં એમ ભારપૂર્વક જણાવીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે, યુવાન તબીબોએ સંશોધન અને સતત.....