મુખ્ય પ્રધાનની સૂચનાને પગલે જૂનમાં થશે નિમણૂકો
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદીની બનેલી ‘મહાયુતિ’માં મહામંડળો (કૉર્પોરેશન)ના અધ્યક્ષપદ અને સભ્યપદની ફાળવણીને અંતિમરૂપ આપવામાં આવ્યું છે. તે અનુસાર ભાજપને 48 ટકા, શિવસેનાને.....