શાહજહાંપુર, તા. 26 : ભગવાનનું નામ લઈને તીર્થ યાત્રા પર જઈ રહેલાં શ્રદ્ધાળુઓનો એક પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ભોગ લીધો. માતેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે આવેલાં હેવી ટ્રકે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના બાદ આખું સરકારી તંત્ર દોડતું થઈ ગયું. ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ ઘટનાની નોંધ લીધી. ઉલ્લેખનીય છે કે, આ ઘટના બની છે....