• મંગળવાર, 09 ડિસેમ્બર, 2025

આજે શેખ હસીના કેસમાં ચુકાદાની તારીખ થશે જાહેર

બાંગ્લાદેશમાં સડકો ઉપર સેના અને પોલીસ તહેનાત

ઢાકા, તા. 12 : બંગલાદેશની આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ ગુરુવારે 13મી નવેમ્બરના રોજ દેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે દાખલ માનવતા વિરોધી અપરાધોના કેસમાં ચુકાદાની તારીખની ઘોષણા કરશે. આ મામલો ગયા વર્ષના જુલાઈ મહિનામાં થયેલા જનવિદ્રોહ સંબંધિત છે. ચુકાદાની તારીખની ઘોષણા થતા પહેલા પૂરા બંગલાદેશમાં સુરક્ષા…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ