ત્રણ સ્તરીય વ્યવસ્થાપન પ્રણાલીનો અમલ થશે : ગૌતમ અદાણી
મુંબઈ તા. 24 (એજન્સીસ) : અદાણી સમૂહની વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના ચેરમેન અને એમડી ગૌતમ અદાણીએ આગામી વર્ષો માટે ત્રણ મુખ્ય આધારસ્તંભો પર આધારિત વિકાસ યોજનાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે સમૂહ હવે માત્ર......