• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

કંગના રનૌતે સિદ્ધિવિનાયક અને મુંબાદેવીના દર્શન કર્યાં

અભિનેત્રી અને રાજકારણી કંગના રનૌતે શ્રાવણ મહિના નિમિત્તે દાદરના સિદ્ધિ  વિનાયક અને કાલબાદેવી વિસ્તારમાં આવેલા મુંબાદેવી માતાજીના દર્શન કર્યા હતા. કલાકાર તથા રાજકારણની વ્યસ્ત કામગીરી વચ્ચે કંગના ધાર્મિક અને આધ્યાત્મિક.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ