• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

એફડીએની નોટિસના વિવાદ વચ્ચે અજય દેવગણ પહોંચ્યો ત્ર્યંબકેશ્વર

પાનમસાલાની જાહેરખબર કરવાને લીધે એફડીએએ નોટિસ ફટકારતાં વિવાદોમાં સપડાયેલો અભિનેતા અજય દેવગણ હવે ટીવી શૉ ક્રાઈમ પેટ્રોલના સંચાલક તરીકે જોવા મળશે. નાના પરદા પર સફળતા મળે તે માટે અભિનેતાએ ત્ર્યંબકેશ્વર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ