અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને પગલે રેલવેતંત્ર દ્વારા શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી નવી દિલ્હી સુધી વિશેષ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનની ટિકિટ કટરા, ઉધમપુર અને જમ્મુ....