અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયર હુમલામાં 28 નિર્દોષ પર્યટકોનાં મૃત્યુ થયા તેમાં મુંબઈના ત્રણ સહેલાણીઓના પણ મૃત્યુ થયા હતા અને ત્રણેય ડોમ્બિવલી (પશ્ચિમ)માં નવાપાડામાં સુભાષચંદ્ર બોઝ રસ્તા ઉપર આવેલા કોલ્હાપુર ચોકમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. મૃત્યુ પામનારાઓના નામ....