• સોમવાર, 02 માર્ચ, 2026

મીરા-ભાયંદર પાલિકામાં દસ વર્ષે ગાંધી બાપુનું પૂતળું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મીરા-ભાયંદર મહાનગરપાલિકાના પરિસરમાં મહાત્મા ગાંધીનું પૂતળું મૂકવા માટે 10 વર્ષ પહેલાં પાલિકાના તત્કાલિન વિરોધી પક્ષ નેતા ડૉ. આસિફ શેખ દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને 2022માં મંજૂરી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ