• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

મલબાર હિલના જૈન દેરાસરના તોડકામ સામે ત્રણ મહિનાનો સ્ટે

પાલિકાની નીચલી કોર્ટે તોડવાનો આદેશ આપતા જૈનો ચિંતિત હતા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : મલબાર હિલમાં આવેલા મહાવી સ્વામી જિનાલય-ચંદનબાળા દેરાસરને પાલિકાની ટીમ તોડવા માટે પહોંચી રહી હોવાથી જૈનોએ દેરાસરને બચાવી લેવા માટે મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ કરવાની અપીલ.....