• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

મહાપરિનિર્વાણ દિને દાદરમાં 5000થી વધુ પોલીસ તહેનાત

મુંબઈ, તા. 5 (પીટીઆઈ): ડૉ. બાબાસાહેબ આંબેડકરની 69મી જંયતી જેને મહાપરિનિર્વાણ દિવસ તરીકે પણ ઊજવાય છે. જેને ધ્યાનમાં લઈને દાદરના ચૈત્યભૂમિમાં એમના લાખો અનુયાયીઓની આવતા હોવાથી પોલીસે......