• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

ખારઘરમાં હિન્દ-દી-ચાદર શ્રી ગુરુ તેગ બહાદુરના 350મા શહીદી દિવસની ઉજવણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : હિન્દ-દી-ચાદર, ધર્મ અને માનવ તેના રક્ષણ માટે પોતાના પ્રાણ ત્યાગનારા નવમા ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબની 350મી શહીદી દિવસ નિમિત્તે આજથી બે દિવસના મોટપાયે શહીદી સમાગમ કાર્યક્રમનું.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ