• મંગળવાર, 14 એપ્રિલ, 2026

વૅન અને ડમ્પરની ભીષણ અથડામણમાં 11નાં મૃત્યુ

થાણે, તા. 13 : કલ્યાણ-મુરબાડ રોડ ઉપર ઉલ્હાસ નદી ઉપરના રાયતા બ્રિજ ઉપર આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં 11 લોકોના મૃત્યુ થયા હતા અને એકને ઇજા પહોંચી હતી. રાયતા બ્રિજ ઉપર ઈકો વૅન.....