હોમિયોપેથને ઍલોપથી દવા લખવાની અનુમતિ કેમ?
ઇમર્જન્સી વિભાગ પણ બંધ કરવાની ચીમકી
મુંબઈ, તા. 5 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર એસોસિએશન અૉફ રેસિડેન્ટ ડૉક્ટર્સ (એમએઆરડી)એ હોમિયોપેથી ડૉક્ટરોને મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (એમએમસી) હેઠળ રજિસ્ટ્રેશન કરવાની અને એલોપેથિક દવાઓ લખવાની.....