• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

આયાતના નિયમની છટકબારી દ્વારા પ્લેટિનમની મોટાપાયે ડયૂટી ફ્રી ઇમ્પોર્ટ

દૈનિક 400થી 500 કિલો જ્વેલરીની આયાત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : ભારતમાં સોના, ચાંદી અને પ્લેટિનમની મોટાપાયે આયાત કરવામાં આવે છે. આ દરેક કીમતી ધાતુઓની આયાત માટેના નિયમો અલગ અલગ હોય છે. આ કેટેગરીની ધાતુઓ પર અલગ અલગ દર મુજબ આયાત જકાત લાગે છે. બજારમાંથી પ્રાપ્ત વિગત મુજબ આયાતને લગતી જોગવાઈઓમાં રહેલી છટકબારીનો….