જૂનના અંતમાં પાંચ ફૂટથી વધુ ઊંચાઈ હતી, જે માત્ર એક ફૂટ રહી ગઈ !
શ્રીનગર, તા. 6 : અમરનાથ યાત્રાના હજુ ચોથા જ દિવસે વિક્રમી સંખ્યામાં પહેંચી રહેલા યાત્રીઓને નિરાશ કરી દે તેવા સમાચાર એવા મળ્યા છે કે, ગુફામાં શિવલિંગ 90 ટકા ગાયબ થઈ ગયું છે. તેની ઊંચાઈ હવે માત્ર એક ફૂટ બચી......