એનડીએ સાંસદોની બેઠકમાં કહ્યું , યુવાઓનાં ભવિષ્ય સાથે ચેડાં ન થાય તે સુનિશ્ચિત કર્યું
નવી દિલ્હી, તા. 21 : નીટ પરીક્ષાઓમાં ગેરરીતીઓ મુદ્દે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંની માંગ સાથે સીજેપીની સંસદ કૂચના બીજા દિવસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એનડીએ સાંસદોની બેઠકમાં.....