• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

સોનામાં આગઝરતી તેજીથી દાણચોરીમાં ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 19 : સોનાના ભાવમાં આક્રમક તેજી પછી ભારતમાં તહેવારોની માગ વધતા દાણચોરીમાં વધારો થયો છે. ગયા વર્ષે સરકારે સોના પરના આયાત કર 15 ટકાથી ઘટાડીને 6 ટકા કર્યા પછી ભારતમાં દાણચોરી ઘટી ગઇ......