• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત વિવિધ સ્થળોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણી આગામી બેથી ત્રણ માસમાં યોજાવાની છે. તે પૂર્વે શિવસેના (ઠાકરે)માંથી થઈ રહેલી કાર્યકરોની હિજરત ઉદ્ધવ ઠાકરે માટે શીરોવેદના......