• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

રત્ન કલાકારોને પખવાડિયાનું વૅકેશન

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 19 : દિવાળીના તહેવારમાં દર વર્ષે હીરાઉદ્યોગના કારીગરો વેકેશનમાં માદરે વતન સૌરાષ્ટ્ર જતા હોય છે. આ વખતે પણ દિવાળીનું પંદર દિવસનું વેકેશન પડતાં કારીગરો વતન જવા......