• રવિવાર, 01 જૂન, 2025

કોરોનાનો સળવળાટ : સાવચેત રહેજો પણ ચિંતાનું કારણ નથી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : હોંગકોંગ અને સિંગાપોરમાં કોવિડ-19ના કેસો અને તેના કારણે હૉસ્પિટલાઇઝેશનમાં વધારો થયો છે. તબીબો કહે છે કે, મુંબઈમાં પણ કોરોનાના કેસો વધ્યા છે. આમ છતાં તબીબો ઉમેરે છે કે, વર્ષ 2020 અને 2021માં વિશ્વમાં લાખો લોકોના જાન લેનારી આ બીમારીનો વાયરસ.....