• શુક્રવાર, 13 માર્ચ, 2026

ભારતમાં એલપીજી કે અૉઈલની જરાય અછત નથી : એકનાથ શિંદે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : અખાતમાં યુદ્ધ ચાલી રહ્યું છે એને પગલે મહારાષ્ટ્ર સહિત ભારતમાં ગૅસ અને અૉઈલની અછત ઊભી થઈ હોવાની ચર્ચા થઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાપ્રમુખ એકનાથ શિંદેએ.....

ઇ-પેપરના નવા શુલ્ક