• શુક્રવાર, 22 મે, 2026

વિશ્વશાંતિ; પ્રગતિ કોઈ સંસ્થા કે સરકારનું જ કર્તવ્ય નથી : રામનાથ કોવિંદ

પૂર્વ રાષ્ટ્રપતિએ માનવતાની રક્ષા પ્રત્યેક વ્યક્તિની જવાબદારી હોવાનું કહ્યું

મુંબઈ, તા.21 (પીટીઆઇ) : સમાજમાં કે વિશ્વમાં શાંતિ જાળવવાની જવાબદારી માત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કે સરકારોની નથી પરંતુ એ પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે, એમ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું. મુંબઈમાં આયોજીત બિલિયોનર્સ ફૉર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ