• ગુરુવાર, 09 જુલાઈ, 2026

પાણી ભરાવા માટે માત્ર પાલિકા જવાબદાર નથી, અતિક્રમણ પણ એક કારણ : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 8 : મુંબઈમાં ચોમાસામાં પાણી ભરાવવા માટે નાગરિકોએ માત્ર પાલિકાને જવાબદાર ઠેરવવી જોઈએ. એવી ટિપ્પણી કરતાં બૉમ્બે હાઈ કોર્ટે અવલોકન ર્ક્યું હતું કે, અતિક્રમણ અને ભરાયેલી ગટરો આપણું પોતાનું નિર્માણ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ