આજે અને આવતીકાલે થશે મતદાન
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મુંબઈ વડી અદાલતે પી. ડી. હિન્દુ જિમખાનાના હોદ્દેદારોની 12મી અને 13મી સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણી માટે નિષ્પક્ષ નિરીક્ષક તરીકે ઍડ્વોકેટ મનોજ શિરસાટની નિમણૂક કરી છે. છેલ્લી કેટલીક ચૂંટણીઓથી સંખ્યાબંધ સભ્યોએ....